જામનગરમાં ” બ્રિલિયન્ટ સ્કૂલ્સ” નો ડંકો : A1 ગ્રેડમા – 13 અને A2 – 29 બાળકો ઝળક્યા

0
2

જ્યાં વિદ્યાર્થીઓ સર્વોપરી છે તેવા વિદ્યાધામ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સનું ધોરણ ૧૦ નું ઝળહળતુ પરીણામ આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ-શિક્ષકોમાં હરખની હેલી

  • બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સમાં ઉત્તમોતમ શિક્ષકો અને શ્રેષ્ઠ સંચાલનનો અદભૂત સમન્વય એ શિક્ષણ જગતમાં જામનગરનું આગવુ નઝરાણુ

  • કારકીર્દીના દ્વાર સમાન ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સ્ટુડન્ટસના આ શ્રેષ્ઠ પરીણામ થી ઝળહળતી કારકીર્દી ઘડતરના મક્કમ ડગથી ધ્યેય સુનિશ્ર્ચિત કરાવવામાં સંસ્થાના ચેરમેન શ્રી અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મીતાબેન ભટ્ટ સહિત “ટીમ બ્રિલિયન્ટ” ગ્રાન્ડ સક્સેસ

  • A 1 ગ્રેડમા – 13 અને A 2 – 29 બાળકો ઝળક્યા હોઇ ગુજરાત કક્ષાની સફળતા ખરેખર અભિનંદનીય છે તો વળી વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ બે સ્ટુડન્ટને અને મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ એક સ્ટુડન્ટને આવ્યા છે તે પણ વિશેષ સરાહનીય

દેશ દેવી ન્યૂઝ જામનગર તારીખ ૮ મે ૨૫ ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરીણામ જાહેર થયુ છે તેમાં જામનગરની સુપ્રસિદ્ધ શૈક્ષણીક સંસ્થા, બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ અપેક્ષા મુજબ ઝળહળતી સિદ્ધી મેળવતા સૌ ખુશખુશાલ થયા છે અને સંસ્થામાં ઉત્સવ જેવો માહોલ બન્યો છે.હાલનો સમય કારકીર્દી ઘડતરનો છે વિકસતા જતા યુગમાં વિદ્યાર્થીઓ માટે કારકીર્દી ઘડતર માટે ધોરણ ૧૦ એ પ્રવેશદ્વાર છે ત્યાંથી ભાવિનો પાયો નખાય છે માટે વાલિઓને પોતાના સંતાનો માટે ખૂબજ કાળજી લેવી પડે છે ત્યારે જે વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સમાં ભણે છે તેઓના વાલિઓ સંસ્થાની ઉતરોતર પ્રગતિ જાણતા હોઇ ધોરણ ૧૦ના પરીણામ અંગે નિશ્ર્ચિંત હતા કેમકે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા દેવાની હોય માટે વિદ્યાર્થીઓને ભણતર-ગણતર-કેળવણી સાથે માનસીક રીતે એટલા સ્વસ્થ કરવા પડે કે તેઓ હળવાફુલ રહી પરીક્ષા આપી શકે,હવે બ્રિલિયન્ટ ગૃપઓફ સ્કૂલ્સના ધોરણ ૧૦ના બોર્ડ પરીક્ષાના પરીણામો જોતા સ્પષ્ટ થાય છે કે આ સંસ્થામાં સંચાલકો ચેરમેન શ્રી અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી ઉસ્મીતાબેન ભટ્ટ એ જાતે કેટલી જહેમત ઉઠાવી હશે તેની કલ્પના થઇ શકે અને સંચાલકોએ તે માટે પોતાની સંસ્થાના શૈક્ષણિક સ્ટાફ ને વારંવાર મીટીંગ યોજી , મોટીવેટ કરીને કેવા કેળવ્યા હશે કે આ ભવ્ય સંસ્થામા વિદ્યાર્થીઓ ,વાલીઓ સૌ ને પોતીકા પણુ લાગે છે સાથે જ શિસ્ત સાથે શિક્ષણના સમન્વયનો બેજોડ આગ્રહ સહિતની બાબતો આ શ્રેષ્ઠ પરીણામપાછળના ફેક્ટસ છે તેમાં કોઇ મીનમેખ નથી તેમ અભિપ્રાયો આજના રીઝલ્ટ બાદ જાણવા મળ્યા છે.બ્રિલિયન્ટ ગૃપ્સ ઓફ સ્કૂલ્સનું ધોરણ ૧૦નું ૮૪.૪૩ ટકા ઓવરઓલ ખૂબજ ઝળહળતુ પરીણામ આવ્યુ છે જેમાં A 1 ગ્રેડમા – 13 અને A 2 – 29 બાળકો ઝળક્યા હોઇ ગુજરાત કક્ષાની સફળતા ખરેખર અભિનંદનીય છે તો વળી વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ બે સ્ટુડન્ટને અને મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ એક સ્ટુડન્ટને આવ્યા છે તે પણ વિશેષ સરાહનીય છે.સમીક્ષકો એવું કહે છે કે જ્યાં વિદ્યાર્થીઓ સર્વોપરી છે તેવા વિદ્યાધામ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સનું ધોરણ ૧૦ નું ઝળહળતુ પરીણામ આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ-શિક્ષકોમાં હરખની હેલી ઉઠી છે કેમકે આ વિદ્યાર્થીઓએ ઝળહળતા પરીણામ સાથે તેમની ઉજ્જવળ કારકીર્દીના મક્કમ ડગ માંડ્યા છે.જે માટે બ્રિલિયન્ટ ગૃપઓફ સ્કૂલ્સમાં ઉત્તમોતમ શિક્ષકો અને શ્રેષ્ઠ સંચાલનનો અદભૂત સમન્વય એ શિક્ષણ જગતમાં જામનગરનું આગવુ નઝરાણુ બની રહ્યુ છે જેમને શબ્દો રૂપી પ્રશસ્તિની જરૂર નથી રહેતી કેમકે વિદ્યાર્થીઓની સફળતા જ નભને આંબે છે તેમ પણ શિક્ષણવિદો કહે છે.કારકીર્દીના દ્વાર સમાન ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સ્ટુડન્ટસના જે શ્રેષ્ઠ પરીણામ આવ્યા છે અને ઝળહળતી કારર્કીર્દી માટે મક્કમ ડગ માંડ્યા છે તે સ્પષ્ટ ધ્યેય સુનિશ્ર્ચિત કરવામાં સંસ્થાના ચેરમેન શ્રી અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મીતાબેન ભટ્ટ સહિત “ટીમ બ્રિલિયન્ટ” ગ્રાન્ડ સક્સેસ રહી હોઇ જામનગરના વાલીઓ વિદ્યાર્થીઓનો સંસ્થા પ્રત્યે આદર વધ્યો છે અને બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સમાં બાળકોના એડમીશન મેળવી ગૌરવવંતી ક્ષણો સાકાર કરવા વાલીઓ,વડીલો સૌ ખૂબ બહોળી સંખ્યામાં સંસ્થાની મુલાકાતે આવી રહ્યા છે કેમકે બેસ્ટ શિક્ષણ સાથે કારકીર્દી ઘડતરની ગેરંટી અહી મળે છે તેમ સૌ એક સૂરે જણાવે છે.